હર્ષ સંઘવીને ચૈતર વસાવાનો સણસણતો જવાબ‘કામ કર્યુ હોત તો વરઘોડા કાઢવાની જરૂર ના પડતી’| Benefit News 24
Автор: Benefit News
Загружено: 2026-02-27
Просмотров: 297
Описание:
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢ દેડિયાપાડામાં ગુરૂવારે આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહના નામે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શક્તિ પ્રદર્શન કર્યુ હતું. આ સન્માન સમારોહ પૂર્ણ થયા બાદ ચૈતર વસાવાએ ભાજપના નેતાઓને આડે હાથ લીધા હતા. હર્ષ સંઘવી, મનસુખ વસાવા અને ગણપત વસાવા ઉપર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, છેલ્લાં 30 વર્ષથી તમારી ભાજપની સરકાર છે. આદિવાસીઓ માટે તમે સારા કામ કર્યા હોત તો આજે વરઘોડા કાઢવાની જરૂર ના પડતી. બોર્ડની પરીક્ષા ચાલુ હોવા છતાં વરઘોડા કાઢીને ભાજપના નેતાઓએ વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ કર્યા હોવાનો પણ ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો.
#આમઆદમીપાર્ટી #AAP #ચૈતરવસાવા #દેડિયાપાડા #આદિવાસીગૌરવ #આદિવાસીહક #ગુજરાતરાજકારણ #ભાજપ #હર્ષસંઘવી #મનસુખવસાવા #ગણપતવસાવા #શક્તિપ્રદર્શન #આદિવાસીસમાજ #વિદ્યાર્થીહિત #બોર્ડપરીક્ષા #જનઆવાજ #રાજકીયટકરાવ
વધુ માહિતી માટે, બેનિફિટ ન્યૂઝની વેબસાઇટ સાથે જોડાયેલા રહો.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: