A True Life Story of Acharya Ratnasundarsuri M.S.
Автор: JCNJ
Загружено: 2017-04-18
Просмотров: 7492
Описание:
Making of Saraswati Putra
A documentary on true life story of Acharya Ratnasundersuri Maharaj Saheb describing the Life, Struggle and Achievements of a living legend, whos life is showing the right path like a torch tower to lots of people. Sahebji has written 300 books till now on all the aspects of human life and its problems, his name is not just a name but a divine term also known as son of godess Saraswati's
જૈન શાસનના જ્યોતિર્ધર પ.પુ. આચાર્ય ભગવંત શ્રીમદ વિ. ભુવન ભાનુસૂરીશ્વરજી મહારાજાના વર્તમાન ગચ્છાધિપતિ પ.પુ.આ. દેવેશ શ્રીમદ વિ. જયઘોષ સૂરીશ્વરજીના પરમ વિનેય શિષ્યરત્ન પ.પુ. પરમોપકારી, જૈન શાસન શણગાર, સરસ્વતિ લબ્ધપ્રસાદ, સંયમ જીવનની સુવર્ણ જયંતિ સંપન્ન, 300થી પણ વધારે જ્ઞાનપ્રદ પુસ્તકોના રચિયતા, પ્રવચન પ્રભાવક પદ્મવિભૂષણ આચાર્ય દેવેશ શ્રીમદ વિજય રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજાને બહુમાન પુર્વક વંદના.
આચાર્ય દેવેશ શ્રીમદ વિજય રત્નસુંદર સૂરીશ્વરજી મહારાજા અ વર્ષે જ તેઓના સંયમ જીવનના 50 વર્ષ પુર્ણ કરેલા છે. આ દરમ્યાન તેઓની ઉડીને આંખે વળગે એવી એક અનન્ય સિધ્ધિ સમગ્ર જૈન શાસનને ગૌરવ પ્રદાન કરેલ છે. પુ.શ્રી એ આજદિન સુધી 300+ પુસ્તકો સ્વ હસ્તે લખીને સમગ્ર બ્રુહદ સમાજમા સદમાર્ગ અને સન્માર્ગની એક ઉત્કૃષ્ટ પ્રણાલી બેસાડેલ છે. પુ.શ્રી ના વ્યાખ્યાન અને પ્રવચન શ્રેણી દરમ્યાન જૈન અને જૈનેતર શ્રોતાઓ ઉમટે છે અને તેઓશ્રીના પ્રવચનોને શરૂઆતથી અંત સુધી રસમગ્ન બનીને શ્રવણ કરે છે. તેઓના પ્રવચનની અનોખી શૈલીના કારણે જ્યા જ્યા તેઓના પ્રવચનો આયોજિત થાય છે ત્યાં પ્રવચનના સ્થળ હેકડેઠઠ મેદનીથી હાઉસફુલ રહેતા હોય છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: