ઉંચુખનદાન અને ઉંચાકુળ નો અભિમાન સદગુરુ કબીર સાહેબ ધનીધર્મદાસ સાહેબ કહે છે. સાખી નો ભાવાર્થ
Автор: Kabir dharmdas channel
Загружено: 2026-01-29
Просмотров: 222
Описание:
ઉંચુખાનદાન અને ઉંચુકુળનો અભિમાન
ઉંચા ખાનદાનમાં જન્મ લેવો કે ઉંચા કુળમાં હોવું એ ભાગ્યથી મળેલી બાબત છે, પરંતુ તેનો અભિમાન કરવો એ અજ્ઞાનનું લક્ષણ છે. માનવીનું મૂલ્ય તેના જન્મથી નહીં, પરંતુ તેના કર્મ, સંસ્કાર અને સ્વભાવથી નક્કી થાય છે.
ઉંચુકુળનો અભિમાન માનવીને અહંકારથી ભરિ દે છે. અહંકાર આવે ત્યાં નમ્રતા વિદાય લે છે, અને જ્યાં નમ્રતા નથી ત્યાં સત્કાર, પ્રેમ અને ભગવાનની કૃપા ટકી શકતી નથી. સદગુરુ કબીર સાહેબ કહે છે
તલવારની કિંમત તેની ધારથી છે, મ્યાનથી નહીં; એ જ રીતે મનુષ્યની ઓળખ તેના ગુણોથી છે, કુળથી નહીં.
ઉંચા ખાનદાનમાં જન્મ લઈને પણ જો વિનય, દયા, સત્ય અને સેવા ના હોય, તો એ ઉંચાઈ ખોખલી છે. અને જો સામાન્ય કુળમાં જન્મેલો માણસ સદગુણી, પરોપકારી અને ભક્તિભાવથી ભરેલો હોય, તો એ જ સાચી ઉંચાઈ છે.
સદગુરુ કબીર સાહેબ કહે
ઉંચુકુળ ગર્વ માટે નથી, જવાબદારી માટે છે.
અભિમાન માનવીને નીચે પાડે છે,
અને નમ્રતા માનવીને સાચે ઉંચો બનાવે છે.
🙏🏻સાહેબ બંદગી સાહેબ 🤲🏻🤲🏻🤲🏻
#uchukhndan, #uchukul, #noabhiman, #bengalimusic, #emotionalsongs, #musiclovers, #melodies, #songoftheday, #bengaliculture, #traditionalsongs, #heartfeltlyrics, #musicaljourney, #uchukhndansongs, #culturalheritage, #soulfulmusic
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: