ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

Navratri 2024 | માં દુર્ગા ના નવ સ્વરૂપો | કળશ સ્થાપના મુહુર્ત તારીખ | Druga Puja | janva jevu |

Автор: Ajab Gajab

Загружено: 2024-10-02

Просмотров: 2168

Описание: Navratri 2024 | માં દુર્ગા ના નવ સ્વરૂપો | કળશ સ્થાપના મુહુર્ત તારીખ | Druga Puja | janva jevu |

#navratri2024 #durgapuja #navratrispecial #garba #hindufestival #janvajevu #jyotish #indianfestival

‪@ajabgajab1060‬

શારદીય નવરાત્રી 2024:

શારદીય નવરાત્રી 2024 તારીખ, ઘટ સ્થાપન માટે શુભ મુહૂર્ત જાણો

Shardiya Navratri 2024 Date And Shubh Muhurat: શારદીય નવરાત્રી આસુ સુદ એકમ તિથિ પર ઘટ સ્થાપના સાથે નવ દિવસ સુધી માતાજીના નવ દુર્ગા સ્વરૂપની પૂજા આરાધના કરવામાં આવે છે.
Muhurat And Puja Vidhiઃ શારદીય નવરાત્રી આસુ સુદ એકમ તિથિથી શરૂ થાય છે. નવરાત્રી દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની નવ દિવસ પૂજા કરવાનો તેમજ વ્રત રાખવાનો નિયમ છે. એવું માનવામાં આવે છે કે આ નવ દિવસ દરમિયાન માતાજી પૃથ્વી પર નિવાસ કરે છે અને તેમના ભક્તોના દુઃખ દૂર કરવાની સાથે સાથે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.
નવરાત્રી 2024

શારદીય નવરાત્રી આસુ સુદ એકમ તિથિથી શરૂ થાય છે. આ વખતે શારદીય નવરાત્રી 3 ઓક્ટોબર 2024ના રોજ શરૂ થશે અને 12 ઓક્ટોબરે દશેરા ઉજવાશે. શારદીય નવરાત્રી દરમિયાન મા દુર્ગાના નવ રૂપોની પૂજા અર્ચના અને કળશ સ્થાપના કરવાની પરંપરા છે. આ વર્ષે શારદીય નવરાત્રિ પર ખૂબ શુભ યોગ છે. આવો જાણીએ શારદીય નવરાત્રીની તારીખ, ઘટ સ્થાપના માટે શુભ મુહૂર્ત
શારદીય નવરાત્રી 2024 ક્યારે છે? (શારડિયા નવરાત્રી 2024 તારીખ)

હિંદુ પંચાગના જણાવ્યા અનુસાર આસો સુદ એકમ તિથિ 3 ઓક્ટોબરના રોજ સવારે 12.19 વાગ્યાથી શરૂ થાય છે, જે 4 ઓક્ટોબરે સવારે 2.58 વાગ્યે સમાપ્ત થાય છે. આવી સ્થિતિમાં, ઉદય તિથિ અનુસાર, શારદીય નવરાત્રી 3 ઓક્ટોબર 2024, ગુરુવારથી શરૂ થઈ રહી છે, જે 12 ઓક્ટોબર 2024, શનિવારના રોજ સમાપ્ત થાય છે.
શારદીય નવરાત્રી ઘટ સ્થાપના મુહૂર્ત

2024 (શારદીય નવરાત્રી 2024 ઘટસ્થાપન મુહૂર્ત

હિંદુ પંચાંગ મુજબ નવરાત્રી ના પ્રથમ દિવસે કળશ સ્થાપના કરવાની સાથે જવેરા વાવવામાં આવે છે. આ વર્ષે 3 ઓક્ટોબરે સવારે 6.19 વાગ્યાથી સાંજે 7.23 વાગ્યા સુધી કળશ સ્થાપના માટે શુભ મુહૂર્ત છે. આ સાથે અભિજીત મુહૂર્ત સવારે 11.52 થી બપોરે 12.40 વાગ્યા સુધી રહેશે.
નવરાત્રીમાં માતા દુર્ગા પાલકીમાં બેસી આવશે

દેવી પુરાણ અનુસાર, જ્યારે માતા ગુરુવાર અથવા શુક્રવારે આવે છે, ત્યારે તે પાલખીમાં બેસીને આવે છે. માતાની આ સવારી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પાલખીમાં માતાજીના આગમનથી સુખ અને સમૃદ્ધિ આવે છે.
શારદીય નવરાત્રી 2024 કેલેન્ડર

નવરાત્રી પ્રથમ દિવસ : મા શૈલપુત્રી ૩ ઓક્ટોબર 2024નવરાત્રી બીજો દિવસ : મા બ્રહ્મચારિણી – 4 ઓક્ટોબર 2024નવરાત્રી ત્રીજો દિવસ : મા ચંદ્રઘંટા – 5 ઓક્ટોબર 2024નવરાત્રી ચોથો દિવસ : મા કુષ્માંડા – 6 ઓક્ટોબર 2024નવરાત્રી પાંચમો દિવસ : સ્કંદ માતા – 7 ઓક્ટોબર 2024નવરાત્રી

છઠ્ઠો દિવસ : મા કાત્યાયની 8 ઓક્ટોબર 2024નવરાત્રી સાતમો દિવસ : મા કાલ રાત્રી 9 ઓક્ટોબર 2024નવરાત્રીનો આઠમો દિવસ : મા સિદ્ધિદાત્રી – 10 ઓક્ટોબર 2024નવરાત્રી નવમો

દિવસ : મા મહા ગૌરી – 11 ઓક્ટોબર 2024દશેરા

વિજયા દશમી : 12 ઓક્ટોબર 2024, દુર્ગા વિસર્જન, રાવણ દહન, શસ્ત્ર પૂજા
🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Navratri 2024 | માં દુર્ગા ના નવ સ્વરૂપો | કળશ સ્થાપના મુહુર્ત તારીખ | Druga Puja | janva jevu |

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]