મુંબઈ થી વલસાડ પદયાત્રા Day 01
Автор: Kutchi Ashram Haridwar
Загружено: 2026-02-28
Просмотров: 13584
Описание:
પ. પુ. ગુરુવર્ય શ્રી હરિદાસ મારાજશ્રી ની મુંબઈ થી વલસાડ પદયાત્રા આવતી કાલે 1 માર્ચ થી પ્રારંભ થનાર છે. આ યાત્રા આવતી કાલની એક દિવસની રૂપરેખા નીચે મુજબ રહેશે.
પદયાત્રા પ્રસ્થાન 👉 ઓધવધામ અસલ્ફા, ઘાટકોપર થી વહેલી સવારે ૬:૧૫ વાગે પ્રસ્થાન કરશે અને ત્યાંથી માણેક લાલ ખાતે ઓધવ પ્રેમીઓ ઓ દ્વારા સ્વાગત કરવાના આવશે ત્યાંથી થઈ આ પદયાત્રા ભાનુશાલી વાડી, ઘાટકોપર (ઈસ્ટ) પહોચશે, ત્યાં સમાજના અગ્રણીઓ, વડીલો યાત્રાનું સ્વાગત કરશે ત્યાંથી ઘણા ઓધવ પ્રેમીઓ જોડાશે. આ પદયાત્રા ત્યાંથી હાઈવે પર થઈ 9 કિમી ના અંતરે વિક્રોલી હાઈવે પર વિશ્રામની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ત્યાર પછી સમય અનુસાર ગુરુજી અનુકુળતા હિસાબે બપોર પછી આ પદયાત્રા ભાંડુપ, મુલુંડ થઈ થાણા પટેલ સમાજવાડી જવા પ્રસ્થાન કરશે અને પટેલ વાડી ખાતે આ પદયાત્રા રાતે વિરામ કરશે.
👉 સર્વે ઓધવ પ્રેમીઓ અનુકુળતા હિસાબે અનુશાસન જાળવી આ યાત્રાનો લાભ મેળવવા સહભાગી થઈ શકશે. પદયાત્રા રાતે વિરામ સ્થાને પહોંચ્યા પછી સર્વે ઓધવપ્રેમીઓ ઘરે પરત ફરશે
🚩. સદગુરુ ભગવાન ની જય 🚩
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: