Gita Adhyatmik Chintan | 8 Feb 2026 | Sadguru Mahant Swami Shri Devprasaddasji
Автор: Swaminarayan Chintan
Загружено: 2026-02-08
Просмотров: 553
Описание:
ગીતા ચિંતન | અધ્યાય - 02 | શ્લોક - 59-62
વક્તા : સદ્દગુરુ મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી
for Katha : https://www.youtube.com/live/-14fShoo...
Title : સેવા એ કર્મયોગની સમાધિ
• ભગવાનને રાજી કરવાનો purpose જો હાથમાં આવી જાય તો મનની સમાધિ થઈ કહેવાય
• કઈ સેવા કરીએ છીએ એના કરતાં પણ જો એમાં નિષ્કામ ભાવ હોય તો એ શ્રેષ્ઠ છે
• સામાન્ય માણસની સેવા કરવી એના કરતાં ભગવાનની અને ભગવાનના ભક્તની સેવા કરવી એને મહારાજે શ્રેષ્ઠ કહી છે
• નિષ્કામ ભાવે સેવા કરે તે યોગી કહેવાય છે
• ફળની ઇચ્છા ન રાખવી અને ભગવાનના ભક્તની સેવા કરવી એને નિષ્કામ સેવાયોગ કહેવાય છે
• આપણી ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ થાય છે અને જો પૂરી થાય તો લોભ થાય છે
• ક્રિયામાં મમતા ન રાખવી પણ ભગવાન અને ભગવાનના ભક્તમાં મમતા કરવી
• 80 વર્ષ સુધી કોઈ *title વિના સેવા કરવી એ સાચા કર્મયોગી*ની નિશાની છે
• અનુકૂળતાની ઈચ્છા રાખવી એને સ્પૃહા કહેવાય
• ક્રિયાની અંદર ભાવનાની પ્રધાનતા હોય છે
• જેને આનેઆ જન્મે ધામમાં જવું હોય તેમને નિષ્કામ ભાવ develope કરતા શીખવો
• ગીતા છે એ common શાસ્ત્ર છે જ્યારે વચનામૃત એ special શાસ્ત્ર છે
• સેવા કરતા હોય તેમાં ઉદ્વેગ આવવા ન દેવો એટલે કે રસ જવા ન દેવો
• મહારાજે ધામની સમાધિ મુકાવીને કર્મયોગની સમાધિ કરાવડાવી
• સેવામાં જો ભગવાન અને ભગવાનના ભક્ત કેન્દ્રમાં હોય તો જન્મ મરણ ટળે છે અને ન હોય તો પુણ્ય થાય છે
• આપણે સેવા કરતા હોય એમાં ધીરે ધીરે નિષ્કામભાવ વધવો જોઈએ
• સેવામાં બે વાતનું ધ્યાન રાખવું 1. તેનાથી ભગવાન અને ભગવાનના ભક્તને ફાયદો થવો જોઈએ અને 2. એમાં કંઈ આસક્તિ ન રહેવી જોઈએ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: