મંત્રમુગ્ધ સત્સંગ

મિત્તલ ઠક્કર ના આપ સર્વને જય જલારામ. ભજન તથા ભજન નો અર્થ , ધાર્મિક કથાઓ ,દ્રષ્ટાંત , વાર્તા , સત્સંગ ,જીવન મૂલ્યો, સંસ્કારની વાતો વગેરે મંત્ર મુગ્ધ સત્સંગ ચેનલ દ્વારા આપ સુધી પહોંચે એવો મારો ધ્યેય છે . ભક્તજનો ની અંદર શ્રદ્ધા જાગે, લોકો ભક્તિ તરફ વળે ,નવી પેઢી ને પણ ધાર્મિક દિશા મળે, સાચી દિશામાં મળે એજ મારો ઉદ્દેશ્ય છે તો આપ સર્વે ભક્ત મિત્રો મંત્રમુગ્ધ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન ચોક્કસથી દબાવી દેજો જેથી કરીને મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે તથા મારા વીડિયોને લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ.

ખાસ નોંધ : વિડિયો માં આપેલી માહિતી જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુ શાસ્ત્ર, ધાર્મિક માન્યતા, લોક માન્યતા અનુસાર હોય છે. મંત્રમુગ્ધ સત્સંગ કોઈ પણ જાતની અંધશ્રદ્ધા ને પુષ્ટિ કરતું નથી.